મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મુળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઇ અધારા, તે હરીભાઈ ભાણજીભાઈ, વસંતભાઈ ભાણજીભાઈના માતા તથા આશિષ હરીભાઈ,રાકેશ વસંતભાઈના દાદીનું તા.25/02/2024 ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તારીખ .26/02/2024 ને સોમવારે, સવાર 8:00 થી 10:00 કલાકે ઉમાં હોલ બહુચરાજી મંદિર સામે, રવાપર મોરબી ખાતે રાખેલ છે (પિયર પક્ષ નું બેસણું સાથે જ રાખેલ છે.) મો. 88666 22344

- text

- text