સજનપર નિવાસી પ્રવિણસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : સજનપર નિવાસી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 69) તે યોગીરાજસિંહના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 4/3/2024ને સોમવારે...

મોરબી : અમરેલી નિવાસી ભવાનભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અમરેલી નિવાસી ભવાનભાઈ દેવકરણભાઈ મોરડીયા (ઉં.વ. 75) તે મહેન્દ્રભાઈ મોરડીયા, ભાવેશભાઈ મોરડીયાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ દેવકરણભાઈ મોરડીયા, ધરમશીભાઈ દેવકરણભાઈ મોરડીયા....

મોરબી : હંસાબેન દવેનું અવસાન

મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના...

મોરબી : ખાખરાળા નિવાસી ધીરજબેન નટવરલાલ ભટ્ટનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી સ્વ.નટવરલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્ની ધીરજબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૮૭) તે અરવિંદભાઇ નટવરલાલ ભટ્ટ, નલિનભાઇ નટવરલાલ ભટ્ટ(આચાર્ય-વાધરવા હાઇસ્કુલ), રમાબેન પ્રફુલકુમાર રાવલ, સરોજબેન...

મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મુ.(લાલપર) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરા (ઉ.વ.92) તે પ્રભુભાઈ, રમેશભાઈના માતા, વિમલભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, હિરેનભાઇના દાદીનું તા. 29ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ...

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના...

મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મુળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઇ અધારા, તે હરીભાઈ ભાણજીભાઈ, વસંતભાઈ ભાણજીભાઈના માતા તથા આશિષ હરીભાઈ,રાકેશ વસંતભાઈના દાદીનું તા.25/02/2024 ને...

મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન 

મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આજે રાત્રે મચ્છુ-૨ ડેમના વધુ ૩ દરવાજા ખોલાશે

સવારથી બે દરવાજા બે ફૂટ ખુલ્લા : આઉટફલો વધારવા રાત્રે કુલ પાંચ દરવાજા ખુલ્લા રખાશે મોરબી : મોરબીનો મચ્છુ-૨ ડેમ રીપેરીંગ માટે ખાલી કરવાનો હોવાથી...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમના માતાઓને ભેટ આપી આશીર્વાદ...

ગ્રુપના સભ્યોએ વૃદ્ધાશ્રમની માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી, બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી મોરબી : જગતની એક એવી અદાલત છે. જ્યાં...

SSCના પરિણામમાં વિનય સ્કૂલનો ડંકો : પ્રીત દરજી 99.93 PR સાથે મોરબી તાલુકામાં પ્રથમ

  90 ટકાથી વધુ મેળવનાર 19 વિદ્યાર્થીઓ, 90થી વધુ PR મેળવનાર 40 વિદ્યાર્થીઓ : શાળાનું 98.27 ટકા તથા હોસ્ટેલનું 100 ટકા પરિણામ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

ધોરણ 10માં ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલનું 86.95 ટકા પરિણામ

Tankara: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની હાઈસ્કૂલનું ધોરણ 10માં 86.95 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લાનું 85.60 ટકા પરિણામ છે જ્યારે ટંકારા કેન્દ્રનું 90.30...