મોરબી : અમરેલી નિવાસી ભવાનભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના અમરેલી નિવાસી ભવાનભાઈ દેવકરણભાઈ મોરડીયા (ઉં.વ. 75) તે મહેન્દ્રભાઈ મોરડીયા, ભાવેશભાઈ મોરડીયાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ દેવકરણભાઈ મોરડીયા, ધરમશીભાઈ દેવકરણભાઈ મોરડીયા. ખીમજીભાઈ દેવકરણભાઈ મોરડીયાના ભાઈનું તારીખ 29-2-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન અમરેલી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text