મોરબી નિવાસી નિરંજનાબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નિરંજનાબેન હેમંતલાલ મહેતા તે સ્વ.નવીનચંદ્ર હેમતલાલ મહેતાના પત્ની, સ્વ.હેમતલાલ છબીલાલ મહેતાના પુત્રવધુ, સ્વ.ડિમ્પલભાઈ તથા ભરૈવીબેન ગાંધીના માતા, મુકેશભાઈના કાકી, રોનક,...

વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ અડવાળ હાલ વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજા તે છોટુભા ખોડુભા જાડેજા (સી.કે. જાડેજા)ના પુત્ર, પ્રવિણસિંહ ખોડુભા જાડેજા, સ્વ. સજુભા ખોડુભા જાડેજા,...

મોરબી નિવાસી યકિનભાઈ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી યકિનભાઈ મહેન્દ્રભાઈ મીરાણી તે મહેન્દ્રભાઈ મીરાણી (મો.નં. 8469811193), મધુબેન મીરાણીના પુત્ર, નિશાંતભાઈ મીરાણી (મો.નં. 9925187850)ના ભાઈ અને પ્રવિણભાઈ મીરાણી (મો.નં....

સજનપર નિવાસી પ્રવિણસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : સજનપર નિવાસી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 69) તે યોગીરાજસિંહના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 4/3/2024ને સોમવારે...

મોરબી : અમરેલી નિવાસી ભવાનભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અમરેલી નિવાસી ભવાનભાઈ દેવકરણભાઈ મોરડીયા (ઉં.વ. 75) તે મહેન્દ્રભાઈ મોરડીયા, ભાવેશભાઈ મોરડીયાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ દેવકરણભાઈ મોરડીયા, ધરમશીભાઈ દેવકરણભાઈ મોરડીયા....

મોરબી : હંસાબેન દવેનું અવસાન

મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના...

મોરબી : ખાખરાળા નિવાસી ધીરજબેન નટવરલાલ ભટ્ટનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી સ્વ.નટવરલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્ની ધીરજબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૮૭) તે અરવિંદભાઇ નટવરલાલ ભટ્ટ, નલિનભાઇ નટવરલાલ ભટ્ટ(આચાર્ય-વાધરવા હાઇસ્કુલ), રમાબેન પ્રફુલકુમાર રાવલ, સરોજબેન...

મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મુ.(લાલપર) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરા (ઉ.વ.92) તે પ્રભુભાઈ, રમેશભાઈના માતા, વિમલભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, હિરેનભાઇના દાદીનું તા. 29ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ...

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: ભણતર સાથે ગણતર! લાલપરની નવદીપ વિદ્યાલયની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

  Morbi: આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7મેનાં રોજ મતદાન યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ...

VACANCY : ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવજાત શિશુઓ તથા બાળકોની ખ્યાતનામ હોસ્પિટલ એવી ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને...

હળવદના મયુરનગર ખાતે 9મીથી જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

હળવદ : હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે થી 15 મે સુધી જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન...

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું મોરબી અને ટંકારા તાલુકામાં પ્રચાર અભિયાન

મોરબીના શનાળા મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો : દીકરીઓના દામનને લાંછન લગાવનારને જનતા જડબાતોડ જવાબ આપશેઃ પરેશ ધાનાણી મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનને હવે...