મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના...

મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન

મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...

ટંકારા નિવાસી તુલસીભાઈ ભાલોડિયાનું અવસાન

ટંકારા : તુલસીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયા ઉમર વર્ષ 79 તે રમાબેન તુલસીભાઈ ભાલોડીયાના પતિ, ભરતભાઈ (99798 50767), સુરેશભાઈ (98790 95372), હિતેશભાઈ, સંજયભાઈ તથા અલ્પેશભાઈના પિતાનું...

મોરબી નિવાસી કાંતાબેન ભુતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતાબેન મનસુખભાઈ ભુત (ઉં.વ. 63) તે મનસુખભાઈ વાલજીભાઈ ભુતના પત્ની, સ્વ. વાલજીભાઈ અવચરભાઈ ભુત, ગં.સ્વ. હરીબેન વાલજીભાઈ ભુતના પુત્રવધુ, સંદિપભાઈ...

મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારા ( મોડપરવાળા) તે અશોકભાઈ તથા જયંતીભાઈના પિતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.14ને ગુરૂવારના રોજ બ્લોક...

મોરબી રામગઢ નિવાસી રેવીબેન કાસુન્દ્રાનું અવસાન

મોરબી : રામગઢ (કો) નિવાસી રેવીબેન ધરમશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 86) તે રમેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9825415869), પ્રવીણભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9727004132), ગણેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા...

મોરબી નિવાસી સુરેશભાઈ કેશવલાલ સેતાનું અવસાન 

મોરબી : સુરેશભાઈ કેશવલાલ સેતા (ઉ.વ.67, દેના બેન્ક) તે કેશવલાલ રામજીભાઈ સેતાના પુત્ર, સ્વ. ચંદુભાઈ, રાજુભાઈ, અલ્કેશભાઈના મોટાભાઈ, ધ્રુવ, દિપ્તીના પિતા, સ્વ. મોહનલાલ કાલિદાસ...

માળીયા : નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવરનું અવસાન 

મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના...

મોરબી નિવાસી રૂપેશભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરા (ઉં.વ. 34) તે અમૃતભાઈ રતનશીભાઈ વિલપરાના પુત્ર, કમલેશભાઈ રતનશીભાઈ વિલપરાના ભત્રીજા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ અમૃતભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...

માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ...

જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13...