મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશીનું અવસાન 

મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશી ( ઉ.વ.81) તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઈ જોશીના ધર્મપત્ની, સ્વ.રમણિકલાલ મણીશંકર પંડ્યા, સ્વ.કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેન, તે એડવોકેટ જિતેન્દ્રભાઈ જોશી,...

વાંકાનેર નિવાસી કમરૂદ્દીનભાઈ પંજવાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કમરૂદ્દીનભાઈ મોહનભાઈ પંજવાણી (ઉં. વ. 70) તે રફિકભાઈ પંજવાણી (R. K. માવા) (મો.નં. 81540 35 222), નવરોઝભાઈ કમરૂદ્દીનભાઈ પંજવાણી (N....

મોરબી : તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયાનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયા તે પુનિતભાઈ તુલશીભાઈ શેરસિયા, દિનેશભાઈ તુલશીભાઈ શેરસિયા, ભરતભાઈ તુલશીભાઈ શેરસિયાના પિતાનું તા.10ના રોજ અવસાન...

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...

મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024...

મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન 

મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન

વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક...

આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭...

ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદાનું અવસાન

મોરબી : મૂળ મહુવા નિવાસી હાલ રાજકોટ ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદા (ઠક્કર) (ઉ.વ.74) તે ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ ઠક્કરના ધર્મપત્ની, ડો.અમિતભાઇ ભરતભાઇ પોંદાના કાકી, ભાવનગર નિવાસી જીવણલાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...