મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭ ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૦૯ને શનિવારના રોજ સાંજે ૦૪-૦૦ થી ૦૬-૦૦ કલાકે વાળંદ જ્ઞાતિની વાડી, જવેરી શેરી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી મુકામે રાખેલ છે.

- text