આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન

- text


મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

- text