મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024 ને રવિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું 11/03/2024 ને સોમવારે સાંજે 3 થી 5 કલાકે વટેશ્વર મહાદેવનું મંદિર, કબીર વાટિકા સોસાયટી, સિંધી સોસાયટીની સામે, સમજુ બા સ્કૂલ વાળી શેરી, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text