ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદાનું અવસાન

- text


મોરબી : મૂળ મહુવા નિવાસી હાલ રાજકોટ ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદા (ઠક્કર) (ઉ.વ.74) તે ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ ઠક્કરના ધર્મપત્ની, ડો.અમિતભાઇ ભરતભાઇ પોંદાના કાકી, ભાવનગર નિવાસી જીવણલાલ ભાણજીભાઈ ઠક્કરના પુત્રી, જશવંતરાય જીવણલાલ ઠક્કર તથા નટવરલાલ જીવણલાલ ઠક્કરના બહેન, હર્ષાબેન યોગેશકુમાર શીંગાળા તથા રક્ષાબેન કનૈયાલાલ હાલાણીના માતૃશ્રીનું તા.7ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.9ને શનિવારે સાંજે 5 વગતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજીનગર મેઈન રોડ, નાયરા પેટ્રોલ પંપ પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

- text

- text