બંધુનગર નિવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : બંધુનગર નિવાસી આદ્રોજા મનજીભાઈ અરજણભાઈ ( ઉ. વ. 92) તે જયંતિભાઈ, રમેશભાઈ, મહેશભાઈના પિતા, ધવલભાઈ, ધર્મેન્દ્ર ભાઈ, અજયભાઈ, જીગ્નેશભાઈના દાદાનું તા. 17ના...

હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન સાણજાનું અવસાન

મોરબી : હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન ત્રીકમજીભાઈ સાણજા તે ત્રીકમજીભાઈ (મનુભાઈ) રણછોડભાઈ સાણજાના પત્ની, દિનેશભાઈ સાણજા, ચંદ્રેશભાઈ સાણજા, મહેશભાઈ સાણજાના માતાનું તારીખ 16-3-2024 ને...

કોટડી (મહાદેવપૂરી) નિવાસી પુષ્પાબેન દવેનું અવસાન 

મોરબી : કોટડી (મહાદેવપૂરી) નિવાસી ચા.મ.મો.બ્રાહ્મણ દવે પુષ્પાબેન ( ઉ.વ.61) તે હેમશંકર જેઠાલાલ દવેના પત્નિ, સ્વ. જેઠાલાલ મૂળશંકર દવે (વિરવાવ, તા. ટંકારા) ના પુત્રવધૂ,...

મોરબી નિવાસી ભરતસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : મુ.મોટીવાવડી હાલ મોરબી ભરતસિંહ રામસિંહ જાડેજા તે મહાવીરસિંહ ભરતસિંહ જાડેજા, જયપાલસિંહ ભરતસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાના પિતા તથા ધર્મદીપસિંહ મહાવીરસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ...

મોરબી : શાંતિલાલ ભીખાભાઇ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી શાંતિલાલ ભીખાભાઇ કાલરીયા ( ઉ.વ.69) તે લક્ષ્મણભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ, રમણિકભાઈના ભાઈ તથા જયેશના પિતાનું તા.15ના રોજ અવસાન...

મૂળ જુના ઘાટીલા નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયાનું અવસાન

મોરબી : મૂળ જુના ઘાટીલા હાલ સુરેન્દ્રનગર નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયા (ઉ.વ.56) તે કેશવજીભાઈ, સ્વ.છબીલભાઈ, રમેશભાઈના ભાઈ, ડો.હિમેન્દ્રના પિતા, વિજયભાઈ, વિશાલભાઈ, ડો.મારૂતના કાકાનું તા.14ના...

વાંકાનેર ભરવાડ સમાજના અગ્રણી હીરાભાઈ બાંભવાનું અવસાન

અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતાં : ભરવાડ સમાજમાં શિક્ષણ વધે તે માટે સતત કાર્યશીલ હતા હળવદ : વાંકાનેર ભરવાડ સમાજના અગ્રણી અને તાલુકા ભાજપના...

મોરબી નિવાસી રમેશભાઈ કુકરવાડિયાનું અવસાન

મોરબી : રમેશભાઈ છગનભાઈ કુકરવાડિયા (ઉ.વ.68 મુ.હડમતીયા હાલ મોરબી)નું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/3/2024ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી નિવાસી ભુદરભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ભુદરભાઈ વાલજીભાઈ શેરસીયા (ઉં.વ. 55) તે પ્રભુભાઈ વાલજીભાઈ શેરસીયા (મો.નં. 7016579129), સ્વ. રામજીભાઈ વાલજીભાઈ શેરસીયા, મનસુખભાઈ વાલજીભાઈ...

મોરબી નિવાસી મુકેશભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ બચુભાઈ સદાતીયા (ઉં.વ. 56) તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, અંકિતભાઈ મુકેશભાઈ સદાતીયા, ભાસ્કરભાઈ મુકેશભાઈ સદાતીયાના પિતા, કિશોરભાઈ બચુભાઈ સદાતીયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મતદાનનાં દિવસે બુથના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...

વાંકાનેરનાં ભોજપરા ગામે DDOની અધ્યક્ષતામાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં મોરબી જિલ્લા...