મોરબી : શાંતિલાલ ભીખાભાઇ કાલરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી શાંતિલાલ ભીખાભાઇ કાલરીયા ( ઉ.વ.69) તે લક્ષ્મણભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ, રમણિકભાઈના ભાઈ તથા જયેશના પિતાનું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 17ને રવિવારના રોજ સવારે 8થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન પ્રશાંત પ્લાઝા, જય અંબે સોસાયટી, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે તથા સાંજે 5થી 7 પટેલ સમાજ વાડી, ચકમપર ખાતે રાખેલ છે.(લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)

- text