મોરબીના ઘુંટુ ગામે ઘરમાં બોલાચાલી થતા યુવાને ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે પ્રભાતનગરમાં રહેતા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામના મિલનભાઈ રમેશભાઈ નિમાવત ઉ.26 નામના યુવાનને ઘરમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text