મૂળ જુના ઘાટીલા નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : મૂળ જુના ઘાટીલા હાલ સુરેન્દ્રનગર નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયા (ઉ.વ.56) તે કેશવજીભાઈ, સ્વ.છબીલભાઈ, રમેશભાઈના ભાઈ, ડો.હિમેન્દ્રના પિતા, વિજયભાઈ, વિશાલભાઈ, ડો.મારૂતના કાકાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને સોમવારે સવારે 8થી 10 કલાકે સ્વામિનારાયણ મંદિર, જુના ઘાટીલા ખાતે તેમજ રાત્રે 8થી 10 તેમના નિવાસ સ્થાન મિત્ર મંડળ સોસાયટીની વાડી, સ્વસ્તિક સ્કૂલની સામે, ધુધરેજ રોડ, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

- text

- text