મોરબી નિવાસી રમેશભાઈ કુકરવાડિયાનું અવસાન

- text


મોરબી : રમેશભાઈ છગનભાઈ કુકરવાડિયા (ઉ.વ.68 મુ.હડમતીયા હાલ મોરબી)નું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/3/2024ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન રામેશ્વર મંદિર સામે, આનંદનગર મુકામે રાખવામાં આવ્યું છે. નરેશભાઈ (98796 87653), રૂપેશભાઈ (90817 74061)

- text

- text