22 માર્ચે ગુ. હાઉસિંગ બોર્ડ ખાતે સ્વ. બાલુબેન વાઘેલાના સ્મરણાર્થે ભજન સંતવાણીનું આયોજન

મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે સ્વ. બાલુબેન દેવજીભાઈ વાઘેલાની સ્મરણાર્થે તારીખ 22 માર્ચ ને શુક્રવારે રાત્રે 9 કલાકે ભજન સંતવાણીનું આયોજન કરવામાં...

લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજા (ઉ.વ.85) તે કાંતિલાલ, મગનભાઈ, રજનીકાંતભાઈ, અશ્વિનભાઈના માતૃશ્રીનું તા.20ના રોજ અવસાન થયેલ છે.

મોરબી : જુની પીપળી નિવાસી મણિલાલ જેઠલોજાનું અવસાન

મોરબી : જુની પીપળી નિવાસી મણિલાલ હંસરાજભાઈ જેઠલોજા તે ગિરીશભાઈ જેઠલોજા અને રોહિતભાઈ જેઠલોજાના પિતાનું તારીખ 19-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જાડેજાનું અવસાન

મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જયવંતસિંહ જાડેજા (ઉં. વ. 46) તે જયવંતસિંહ જાડેજાના પત્ની, પ્રતાપસિંહ આર. ઝાલાના પુત્રી, EX સુબેદાર મેજર સહદેવસિંહ...

મોરબી: વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા (ઉ.વ.40) તે જયશ્રીબેનના પતિ, ઘનશ્યામભાઈ, અંસોયાબેનના પુત્ર, ચંદ્રેશભાઈ, ભાવનાબેનના નાના ભાઈ, હેરી, માનવના પપ્પા, પ્રસાંતના કાકા, હીતેશકુમાર વસંતભાઈ...

મોરબી : વાસંતીબેન હર્ષદરાય ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ વાસંતીબેન હર્ષદરાય ભટ્ટ ( ઉ.વ.72) તે સ્વ.હર્ષદરાય નવલરામ ભટ્ટના પત્ની, અરુણભાઈ, ચેતનભાઈ, પ્રજ્ઞાબેન, પલ્લવીબેનના...

મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયાનું અવસાન

મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયા તે લાભુબેન જગદીશભાઈ શેરસિયાના પતિ, નિલેશભાઈ જગદીશભાઈ શેરસિયા, ધનંજયભાઈ જગદીશભાઈ શેરસિયાનાના પિતા, ઉષાબેન નિલેશભાઈ શેરસિયાના સસરા, મિહિરભાઈ નિલેશભાઈ શેરસિયા,...

મોરબી નિવાસી ખીમજીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મુળ ઘુનડા(ખા.) હાલ મોરબી નિવાસી હાલ મોરબી ખીમજીભાઇ તેજાભાઈ જીવાણી (ઉમર વર્ષ 90) તે કાંતિભાઈ ખીમજીભાઈ જીવાણી અને (99091 07260) ગણેશભાઈ ખીમજીભાઇ...

મોરબી નિવાસી રમેશચંદ્ર શુક્લનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : રમેશચંદ્ર અમૃતલાલ શુક્લ (રિટાયર્ડ સ્ટેશન માસ્તર, વેસ્ટર્ન રેલ્વે મોરબી) ઉમર વર્ષ 87 તે ભાવનાબેન રમેશચંદ્ર શુક્લના પતિ, અમૃતલાલ લક્ષ્મીશંકર શુકલના પુત્ર તથા...

મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન

મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...