મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જાડેજાનું અવસાન

- text


મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જયવંતસિંહ જાડેજા (ઉં. વ. 46) તે જયવંતસિંહ જાડેજાના પત્ની, પ્રતાપસિંહ આર. ઝાલાના પુત્રી, EX સુબેદાર મેજર સહદેવસિંહ ઝાલાના બહેનનું તારીખ 19-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે, સદગતની ઉત્તરક્રિયા સણોસરા (તાડી) તો. ધ્રોલ ખાતે રાખવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text