મોરબી : વાસંતીબેન હર્ષદરાય ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ વાસંતીબેન હર્ષદરાય ભટ્ટ ( ઉ.વ.72) તે સ્વ.હર્ષદરાય નવલરામ ભટ્ટના પત્ની, અરુણભાઈ, ચેતનભાઈ, પ્રજ્ઞાબેન, પલ્લવીબેનના માતૃશ્રી, મહેન્દ્રભાઈ રાવલ, જ્યેન્દ્રભાઈ, દિલીપભાઈના મોટા બેનનું તા.17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.21ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 ઉમિયા આશ્રમ, શનાળા રોડ, બાયપાસ પાસે રાખવામાં આવેલ છે.

- text

- text