મોરબી: વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા (ઉ.વ.40) તે જયશ્રીબેનના પતિ, ઘનશ્યામભાઈ, અંસોયાબેનના પુત્ર, ચંદ્રેશભાઈ, ભાવનાબેનના નાના ભાઈ, હેરી, માનવના પપ્પા, પ્રસાંતના કાકા, હીતેશકુમાર વસંતભાઈ શર્માના સાળા અને ડેનીસ, યશ તથા તન્વીના મામાનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 21ના બપોરે 4 થી 6 કલાકે સિધ્ધિ વિનાયક-2, શેરી નં. -1 ખોડીયાર ડેરી સામે, વાવડી ખાતે રાખ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text