મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન

- text


મોરબી : મોરબીમાં આવેલા રામધન આશ્રમ ખાતે સંત વાલગીરી બાપુ ગુરૂદેવના આર્શીવાદ અને પ્રેરણાથી તેમના શિષ્ય નાથાબાપાનો સત્સંગ તેમજ યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચનનો તા. 19થી પ્રારંભ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમ આગામી 27 માર્ચ સુધી દરરોજ સાંજના 4 થી 6 યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો તમામ ધર્મપ્રિય જનતાને લાભ લેવા રામધન આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text