મોરબી નિવાસી ભરતસિંહ જાડેજાનુ અવસાન

- text


મોરબી : મુ.મોટીવાવડી હાલ મોરબી ભરતસિંહ રામસિંહ જાડેજા તે મહાવીરસિંહ ભરતસિંહ જાડેજા, જયપાલસિંહ ભરતસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાના પિતા તથા ધર્મદીપસિંહ મહાવીરસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ મહાવીરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જયપાલસિંહ જાડેજા, મિલદિપસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના દાદાનું તારીખ 16/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 18/3/2024ને સોમવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન રામજી મંદિર, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 27/3/2024ને બુધવારના રોજ રાખવામાં આવી છે.

- text