મોરબી નિવાસી ભુદરભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ભુદરભાઈ વાલજીભાઈ શેરસીયા (ઉં.વ. 55) તે પ્રભુભાઈ વાલજીભાઈ શેરસીયા (મો.નં. 7016579129), સ્વ. રામજીભાઈ વાલજીભાઈ શેરસીયા, મનસુખભાઈ વાલજીભાઈ શેરસીયા, દલસુખભાઈ વાલજીભાઈ શેરસીયા (મો.નં. 9925975571), હસમુખભાઈ વાલજીભાઈ શેરસીયાના ભાઈ, તુષારભાઈ ભુદરભાઈ શેરસીયા (મો.નં. 7984509992)ના પિતાનું તારીખ 12-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-3-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ ફાર્મ, રવાપર-ધુનડા રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ખેવરીયા મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. રમેશભાઈ મગનભાઈ સવસાણી (મો.નં. 99130 53590), વિનોદભાઈ મગનભાઈ સવસાણી (મો.નં. 98797 67191).

- text