હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન સાણજાનું અવસાન

- text


મોરબી : હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન ત્રીકમજીભાઈ સાણજા તે ત્રીકમજીભાઈ (મનુભાઈ) રણછોડભાઈ સાણજાના પત્ની, દિનેશભાઈ સાણજા, ચંદ્રેશભાઈ સાણજા, મહેશભાઈ સાણજાના માતાનું તારીખ 16-3-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-3-2024 ને સોમવારે બપોરે 3 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન બુટ બહુચર માતાજીના મંદિરે, હરિહરનગર ગામ ઘુંટુ તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text