મોરબી નિવાસી મુકેશભાઈ સદાતીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ બચુભાઈ સદાતીયા (ઉં.વ. 56) તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, અંકિતભાઈ મુકેશભાઈ સદાતીયા, ભાસ્કરભાઈ મુકેશભાઈ સદાતીયાના પિતા, કિશોરભાઈ બચુભાઈ સદાતીયા (મો.નં. 9979070717), હિતેન્દ્રભાઈ બચુભાઈ સદાતીયા (મો.નં. 9979070717)ના ભાઈનું તારીખ 11-3-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-3-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ધર્મ પેલેસ, રંગધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલ પાસે, ધુનડા રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 કલાકે માની વાડી, ખાખરાળા મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 8200857565..

- text