- text
મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશી ( ઉ.વ.81) તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઈ જોશીના ધર્મપત્ની, સ્વ.રમણિકલાલ મણીશંકર પંડ્યા, સ્વ.કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેન, તે એડવોકેટ જિતેન્દ્રભાઈ જોશી, નૈષધભાઈ જોશીના માતૃશ્રી, ઉર્વીશભાઈ જોશી, ઉદયભાઈ જોશી, રિદ્ધિબેન, રાધિકાબેનના દાદી, પૂજાબેન જોશી, રેખાબેન જોશીના સાસુનું તા.10ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ઉઠમણું/ બેસણું તા.14ને ગુરૂવારના રોજ સાંજે 4થી 5 વાગ્યે ચા.મ. મોઢ બ્રાહ્નણ જ્ઞાતિની વાડી, 10-11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text