મોરબી નિવાસી સુરેશભાઈ કેશવલાલ સેતાનું અવસાન 

- text


મોરબી : સુરેશભાઈ કેશવલાલ સેતા (ઉ.વ.67, દેના બેન્ક) તે કેશવલાલ રામજીભાઈ સેતાના પુત્ર, સ્વ. ચંદુભાઈ, રાજુભાઈ, અલ્કેશભાઈના મોટાભાઈ, ધ્રુવ, દિપ્તીના પિતા, સ્વ. મોહનલાલ કાલિદાસ કાથરાણી (નાગડાવાસવાળા) ના જમાઈનું તા.3ના અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા. 4ને સોમવારે સાંજે 4:30 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text