જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

- text


મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13 મે સુધી તેઓ દરરોજ 1 કલાક પોતાના પ્રવચનનો લાભ આપશે.

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબી જૈન સંઘના આંગણે પધાર્યા છે. તેઓ 13 મે સુધી દરરોજ સવારે 7 થી 8 વાગ્યા સુધી 1 કલાક મોરબીના દરબારગઢ સ્થિત જૈન ઉપાશ્રયમાં હૃદયસ્પર્શી પ્રવચન આપશે. તો આ પ્રવચનનો લાભ લેવા જણાવાયું છે.

- text

- text