મોરબી નિવાસી કાંતાબેન ભુતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કાંતાબેન મનસુખભાઈ ભુત (ઉં.વ. 63) તે મનસુખભાઈ વાલજીભાઈ ભુતના પત્ની, સ્વ. વાલજીભાઈ અવચરભાઈ ભુત, ગં.સ્વ. હરીબેન વાલજીભાઈ ભુતના પુત્રવધુ, સંદિપભાઈ મનસુભાઈ ભુતના માતા, સરોજબેન સંદિપભાઈ ભુતના સાસુ, વિનુભાઈ વાલજીભાઈ ભુત, સંગીતાબેન વિનુભાઈ ભુત, પ્રભુભાઈ વાલજીભાઈ ભુત, ગૌરીબેન પ્રભુભાઈ ભુત, અમૃતભાઈ વાલજીભાઈ ભુત, મંજુલાબેન અમૃતભાઈ ભુત, અરવિંદભાઈ વાલજીભાઈ ભુત, વસંતાબેન અરવિંદભાઈ ભુતના ભાભીનું તારીખ 4-3-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-3-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ગીતાંજલી એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text