મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારા ( મોડપરવાળા) તે અશોકભાઈ તથા જયંતીભાઈના પિતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.14ને ગુરૂવારના રોજ બ્લોક નં.103, શિવમ, પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text