મોરબી નિવાસી રૂપેશભાઈ વિલપરાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરા (ઉં.વ. 34) તે અમૃતભાઈ રતનશીભાઈ વિલપરાના પુત્ર, કમલેશભાઈ રતનશીભાઈ વિલપરાના ભત્રીજા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ અમૃતભાઈ વિલપરા, પ્રકાશભાઈ અમૃતભાઈ વિલપરા, સંજયભાઈ અમૃતભાઈ વિલપરાના ભાઈનું તારીખ 2-3-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે શનિવારે સાંજે 4-30 કલાકે તેમના નિવાસ સ્થાન વિન્ટેજ વિલા, નિલકંઠ સ્કૂલની બાજુમાં, મોરબી ખાતેથી નીકળશે.સદગતનું બેસણું તારીખ 4-3-2024, ને સોમવારે સવારે 8 થી 10 કલાકે, નગર પાલિકા કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ, સરદાર બાગ પાછળ, શનાળા રોડ, મોરબી તેમજ તા. 04/03/2024, સોમવાર, સાંજે 7 થી 8 કલાકે રામજી મંદિર, લાલપર ખાતે રાખેલ છે.

- text

- text