મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના સાંજના 4 થી 6 કલાકે નાનાભેલા ખાતે રાખ્યું છે.
વિનોદ ચાવડાના સમર્થનમાં ઉમા ટાઉનશિપ ખાતે યોજાશે જાહેર સભા
મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને શનિવારના રોજ વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં યોજાનાર જાહેર સભામાં...