માળીયા : નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવરનું અવસાન 

- text


મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના સાંજના 4 થી 6 કલાકે નાનાભેલા ખાતે રાખ્યું છે.

- text