માળિયા : ચમનપર નિવાસી દેવજીભાઈ ચારોલાનું અવસાન

- text


મોરબી : માળિયા તાલુકાના ચમનપર નિવાસી દેવજીભાઈ રામજીભાઈ ચારોલા તે ધનજીભાઈ દેવજીભાઈ ચારોલા, કાંતિલાલ દેવજીભાઈ ચારોલા (મો.નં. 9638465617)ના પિતા, આશિષભાઈ ધનજીભાઈ ચારોલા (મો.નં. 9925245764), હિરેનભાઈ કાંતિલાલ ચારોલા, ધવલભાઈ કાંતિલાલ ચારોલાના દાદાનું તારીખ 22-2-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

- text

- text