મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવાનું અવસાન
મોરબી : મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવા ( ઉ.વ.95)તે રવજીભાઈ, શામજીભાઈ, સવજીભાઈના માતૃશ્રીનું તા.22ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને સોમવારના રોજ...
મોરબી : ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : મૂળ ધૂનડા હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રા તે છગનભાઇ, ભગવાનજીભાઈ, મનસુખભાઈના ભાઈ, બીપીનભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : માધવજીભાઈ સુવારીયાનું નિધન, કાલે શનિવારે બેસણું
મોરબી : મૂળ શક્ત શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારીયા (ઉ.વ.74) તે ગીરીશભાઈ, મનોજભાઈના પિતા તથા ગૌરવ, ખુશના દાદાનું તા. 21ને ગુરૂવારના રોજ...
મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી)નું અવસાન
મોરબી : મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી) (ઉ.વ.85) તે ધર્મેન્દ્ર (ધીરૂભાઈ) મહેશભાઈ (7990996958), (8200653892) ના પિતાનું તા. 21નેે ગુરુવારે અવસાન થયું છે. સદગતનું...
મોરબી નિવાસી લાભુબેન ધરવલીયાનું અવસાન
મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી લાભુબેન જગજીવનભાઈ ધરવલીયા (ઉં.વ. 88) તે સ્વ. જગજીવનભાઈ વાઘજીભાઈ ધરવલિયાના પત્ની, અરવિંદભાઈ (મો.નં. 9825493636), મુકેશભાઈ (એંજલ વુડન...
મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) પંડયાનું અવસાન
મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) ભાવેશભાઈ પંડયા (ઉમર વર્ષ 38) તે ભાવેશભાઈ કિશનભાઇ પંડયાના પત્ની, કિશનભાઇ વેણીલાલ પંડયાના પુત્રવધુ તથા રાજભાઈ અને કાર્તિકભાઈના...
મોરબી નિવાસી માધવજીભાઈ સુવારિયા (માધાબાપા)નું અવસાન, આજે સાંજે સ્મશાનયાત્રા
મોરબી : મૂળ શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારિયા (માધાબાપા) (ઉં.વ. 74) તે ગીરીશભાઈ સુવારિયા તથા મનોજભાઈ સુવારિયાના પિતાનું 21-3-2024 ને ગુરુવારના રોજ...
મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ કાવઠીયાનું અવસાન
મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ ગોવિંદભાઈ કાવઠીયા (ઉં.વ. 60) તે માવજીભાઈ કાવઠીયા તથા કેશવજીભાઈ કાવઠીયાના ભાઈ, દિનેશભાઈ કાવઠીયા (મો.નં. 9727968898)ના પિતાનું તારીખ 21-3-2024 ને...
22 માર્ચે ગુ. હાઉસિંગ બોર્ડ ખાતે સ્વ. બાલુબેન વાઘેલાના સ્મરણાર્થે ભજન સંતવાણીનું આયોજન
મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે સ્વ. બાલુબેન દેવજીભાઈ વાઘેલાની સ્મરણાર્થે તારીખ 22 માર્ચ ને શુક્રવારે રાત્રે 9 કલાકે ભજન સંતવાણીનું આયોજન કરવામાં...
લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજા (ઉ.વ.85) તે કાંતિલાલ, મગનભાઈ, રજનીકાંતભાઈ, અશ્વિનભાઈના માતૃશ્રીનું તા.20ના રોજ અવસાન થયેલ છે.