મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવા ( ઉ.વ.95)તે રવજીભાઈ, શામજીભાઈ, સવજીભાઈના માતૃશ્રીનું તા.22ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાંદલ માતાજીની વાડી, મોટા ભેલા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text