મોરબી નિવાસી લાભુબેન ધરવલીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી લાભુબેન જગજીવનભાઈ ધરવલીયા (ઉં.વ. 88) તે સ્વ. જગજીવનભાઈ વાઘજીભાઈ ધરવલિયાના પત્ની, અરવિંદભાઈ (મો.નં. 9825493636), મુકેશભાઈ (એંજલ વુડન ફર્નિચરવાળા) (મો.નં. 9879440891), સ્વ. અશ્વિનભાઈ, સ્વ. જીતુભાઈ તથા ચંદ્રિકાબેનના માતા, દેવજીભાઈ (ભીખુભાઈ) તથા નાનાલાલ અંબાસણાના બહેનનું તારીખ 19-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-3-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લુહાર સમાજની વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text