મોરબી : માધવજીભાઈ સુવારીયાનું નિધન, કાલે શનિવારે બેસણું

- text


મોરબી : મૂળ શક્ત શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારીયા (ઉ.વ.74) તે ગીરીશભાઈ, મનોજભાઈના પિતા તથા ગૌરવ, ખુશના દાદાનું તા. 21ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 23ને શનિવારે સવારે 8 થી 10 કલાકે શ્રી ગુરૂલાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text