મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી)નું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી) (ઉ.વ.85) તે ધર્મેન્દ્ર (ધીરૂભાઈ) મહેશભાઈ (7990996958), (8200653892) ના પિતાનું તા. 21નેે ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને શનિવારે સવારે 8 થી 10 કલાકે મુ.જેપુર, નવલખી રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text