મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ કાવઠીયાનું અવસાન

- text


મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ ગોવિંદભાઈ કાવઠીયા (ઉં.વ. 60) તે માવજીભાઈ કાવઠીયા તથા કેશવજીભાઈ કાવઠીયાના ભાઈ, દિનેશભાઈ કાવઠીયા (મો.નં. 9727968898)ના પિતાનું તારીખ 21-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-3-2024 ને શુક્રવારના રોજ સાંજે 7-30 થી 9-30 સુધી પટેલ સમાજવાડી બેલા મુકામે રાખવામાં આવ્યું છે.

- text