વાંકાનેરના અદેપર ગામે કપડાં ધોતા સમયે નદીમાં ડૂબી જતાં સગીરાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર અને પંચસીયા ગામની સીમમાં આવેલ રાતાઓ નદીએ કપડા ધોવા ગયેલ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના દતીગામની રહેવાસી સગીરા ટીનાબેન રામુભાઈ બીલવા કપડા ધોતી હતી ત્યારે અચાનક પગ લપસી જતા નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text