મોરબીના જસમતગઢ ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ સેનવિસ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા ચરણભાઈ શંભુભાઈ ઉ.38 પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text