મોરબીના બરવાળા ગામે યુવાને મંદિરે જઇ ઝાડવે લટકી આપઘાત કરી લીધો

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા નરેશભાઈ જીનાભાઈ ખાંભલા ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર રાત્રીના દોઢેક વાગ્યે ગામના આવેલ નિલકંઠ મહાદેવના મંદિરમાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text