મોરબી : ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મૂળ ધૂનડા હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રા તે છગનભાઇ, ભગવાનજીભાઈ, મનસુખભાઈના ભાઈ, બીપીનભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.23ને શનિવારના રોજ સવારે 8થી 10 સુધી પૃથ્વી એપાર્ટમેન્ટ, ગોકુળ-મથુરા સોસાયટી, કેનાલ રોડ, મોરબી ખાતે તથા સાંજે 5થી 6:30 સુધી ધુનડા (ખાનપર) ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text