મહેન્દ્રનગર નિવાસી ગોદાવરીબેન પ્રભુભાઈ છત્રોલાનું અવસાન 

મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ હંસરાજભાઇ છત્રોલાના ધર્મપત્ની ગોદાવરીબેન પ્રભુભાઈ છત્રોલા (ઉ.74) તે હસમુખભાઈ તેમજ હિંમતભાઇ પ્રભુભાઈ છત્રોલાના માતાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ...

મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલા (ઉ.વ.19) તે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ વાઘેલાના પૌત્ર, ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા પૂજાબેન ખેંગારભાઈ વાઘેલાના પુત્ર તેમજ પ્રકાશ અને ઉદયના ભાઈનું...

મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવ (ઉ.82) તે મુકુંદરાય તથા સ્વ.રાજેશભાઈના મોટાભાઈ, જીતેન્દ્રભાઈ, પરેશભાઈ અને પંકજભાઈના પિતાજી તેમજ કિશન તથા વિક્રમના દાદાનુ તા...

મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન 

મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોજાણીનું અવસાન 

મોરબી : મુળ બહાદુરગઢ હાલ મોરબી નિવાસી મહેન્દ્રભાઈ (અશોકભાઈ) મગનભાઈ ભોજાણી તે મગનભાઈ સવજીભાઈ ભોજાણીના પુત્ર, મુળજીભાઈ સવજીભાઈ ભોજાણીના ભત્રીજા, જસમતભાઈ મગનભાઈ ભોજાણી (99793...

મોરબી: સરવડ નિવાસી સમુબેન સરડવાનું અવસાન

મોરબી: સરવડ નિવાસી સમુબેન છગનભાઈ સરડવા (ઉ.વ. 90) તે ઘનશ્યામભાઈ સરડવા, હરીલાલભાઈ સરડવા, મુકેશભાઈ સરડવા (PGVCL)ના માતાનું તારીખ 5-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું...

જસમતગઢ નિવાસી બચુભાઈ થોભણભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : જસમતગઢ નિવાસી મોરડીયા બચુભાઈ થોભણભાઈ (ઉ.વ.83) તે ધરમશીભાઇ (9714456165), ચીમનભાઈ (8511857220) ના પિતાનું તા. 4ને સોમવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તેમજ...

મોરબી નિવાસી જયાબા ઝાલાનું અવસાન

મોરબી : મૂળ ચુડવા હાલ મોરબી નિવાસી જયાબા સજુભા ઝાલા તે વિરેન્દ્રસિંહ સજુભા ઝાલા (મો.નં. 9724346365), વિજયસિંહ સજુભા ઝાલા (મો.નં. 9687457999)ના માતાનું તારીખ 4-9-2023...

મોરબી : ધુનડા (ખા.) નિવાસી સમરતબેન જીવાણીનું અવસાન 

મોરબી : સમરતબેન વીરજીભાઈ જીવાણી (ઉં. વ. 93) તે સ્વ. મહાદેવભાઈ વીરજીભાઈ જીવાણી, મનસુખભાઈ વીરજીભાઈ જીવાણીના માતા, નિતેશભાઈ મહાદેવભાઈ જીવાણી, શૈલેષભાઈ મહાદેવભાઈ જીવાણી, અશ્વિનભાઈ...

મોરબી નિવાસી જયાબેન લીખીયાનું અવસાન 

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી જયાબેન વિઠ્ઠલભાઈ લીખીયા (ઉં. વ. 90) તે નાનજીભાઈ લીખીયા, ત્રિભોવનભાઈ લીખીયા, રણછોડભાઈ લીખીયા, લીલાધરભાઈ લીખીયાને માતાનું તારીખ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સોલાર કે પવન ચક્કી નખાવી છે ? તો હાઇ ટેક ટ્રાન્સપાવર પ્રા.લિ. આપશે એ...

ગ્રીન એનર્જીના 1000 મેગા વોટના કમ્પ્લીટ પ્રોજેકટ, વધુ 2000 મેગા વોટનું પુરજોશમાં ચાલતું કામ : બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસનો વાયદો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :...

મોરબીમાં લોકભાગીદારીથી લગાવેલા સીસીટીવીમાંથી મોટાભાગના બંધ હાલતમાં

સીરામીક એસોશિએશને કરોડોના ખર્ચે વર્ષ 2015-16માં 49 સ્થળોએ 142 સીસીટીવી નંખાવી આપ્યા હતા : હાલમાં મોટાભાગના બંધ  મોરબી : ગોર દાદા પરણાવી દે.... પણ ઘર...

ધર્મ રથ બાદ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

પરસોતમ... પરસોતમમા ઘણો ફેર રે... મહિલાઓએ ધૂન લલકારી https://youtu.be/_jnujH3B_q4 મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પ્રતીક ઉપવાસ...

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...