મોરબી નિવાસી જયાબા ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ ચુડવા હાલ મોરબી નિવાસી જયાબા સજુભા ઝાલા તે વિરેન્દ્રસિંહ સજુભા ઝાલા (મો.નં. 9724346365), વિજયસિંહ સજુભા ઝાલા (મો.નં. 9687457999)ના માતાનું તારીખ 4-9-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-9-2023 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન મયુરનગર સોસાયટી, ત્રાજપર પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text