- text
મોરબી : મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ હંસરાજભાઇ છત્રોલાના ધર્મપત્ની ગોદાવરીબેન પ્રભુભાઈ છત્રોલા (ઉ.74) તે હસમુખભાઈ તેમજ હિંમતભાઇ પ્રભુભાઈ છત્રોલાના માતાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા.8ને શુક્રવારે સવારે 8થી 10 રામવાડી, મહેન્દ્રનગર મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.લૌકિક પ્રથા બંધ છે.
- text
- text