મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલાનું અવસાન

- text


મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલા (ઉ.વ.19) તે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ વાઘેલાના પૌત્ર, ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા પૂજાબેન ખેંગારભાઈ વાઘેલાના પુત્ર તેમજ પ્રકાશ અને ઉદયના ભાઈનું આજે તા.6ના રોજ અવસાન થયેલ છે.

- text

- text