મોરબી : અનિલ ખેંગારભાઈ વાઘેલા (ઉ.વ.19) તે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ વાઘેલાના પૌત્ર, ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા પૂજાબેન ખેંગારભાઈ વાઘેલાના પુત્ર તેમજ પ્રકાશ અને ઉદયના ભાઈનું આજે તા.6ના રોજ અવસાન થયેલ છે.
મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...
મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...