ઉમિયા આશ્રમ પાસેના રામજી મંદિરે જન્માષ્ટમી નિમિત્તે યોજાશે કાર્યક્રમો

- text


મોરબી: આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ઠેર ઠેર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થનાર છે. ત્યારે મોરબી તાલુકાના ઉમિયા આશ્રમ પાસે ભાંડીયાની વાડીની બજુમા રામજી મંદિરે ક્રિષ્ના મિત્ર મંડળ દ્વારા ઉલ્લાસભેર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે રાત્રે 9:કલાકે રામજી મંદિર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ક્રિષ્ના મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text