મોરબી નિવાસી જયાબેન લીખીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી જયાબેન વિઠ્ઠલભાઈ લીખીયા (ઉં. વ. 90) તે નાનજીભાઈ લીખીયા, ત્રિભોવનભાઈ લીખીયા, રણછોડભાઈ લીખીયા, લીલાધરભાઈ લીખીયાને માતાનું તારીખ 2-9-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-9-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન 702, સંધ્યા એપાર્ટમેન્ટ, ગોકુલ-મથુરા સોસાયટી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો નં. 98792 19932..

- text

- text