બાળ શ્રમિકોને કામે રાખનાર વાંકાનેરના ફેકટરી માલિક સામે ગુન્હો નોંધાયો
ચાઇલ્ડ ઓફીસરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી
વાંકાનેર : વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનામાં બે બાળ શ્રમિકોને કામે રાખીને બાળમજૂરી...
મોટરસાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા બે પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામમાં પોલીસ દ્વારા 100 લીટર દેશીદારૂ સાથે સુરેન્દ્રનગરના બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
ગઈકાલે તા. 11ના રોજ ભેરડા ગામના...
વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા, 5 ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 3 આરોપીઓને દબોચી લીધા હતા.જ્યારે 5 ફરાર થઈ ગયા...
યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા 22 વર્ષીય રાહુલભાઇ રાજેશભાઇ વાઘેલા એ ગઈકાલે...
વાંકાનેર નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભરાતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ : આંદોલનની તૈયારી
વાંકાનેર : વાંકાનેર શહેરની ભાગોળેથી પસાર થતાં નેશનલ હાઇવે અને રેલ્વે કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે ઠેર ઠેર ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતાં...
જુગારીઓના બે દુડા સામે પોલીસના ત્રણ એક્કા : મોરબી, વાંકાનેરમાં પાના ટીચતા 19 ઝડપાયા
શ્રાવણીયા જુગાર સામે પોલીસની સતત કાર્યવાહી
ત્રણ દરોડામાં અડધો લાખથી વધુ રોકડ કબ્જે
મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર બંબાટ ચાલી રહ્યો છે ત્યારે જુગરીઓના ડબલ...
પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ
વાંકાનેરના ઘીયાવડ ગામની ઘટના અંગે મૃતક પરિણીતાના ભાઈએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતક પરિણીતાના...
સાવધાન! કૂતરું કરડ્યા બાદ રસી લેવામાં બેદરકાર આધેડનું હડકવાની અસરથી મોત
વાંકાનેરના પંચાસિયા ગામની ઘટના : 4 મહિના પહેલા કૂતરું કરડયું હોય એને નોર્મલ ગણીને રસી ન લેતા હડકવા ઉપડતા સારવાર દરમિયાન મોત
અન્યોને હડકવા ન...
વાંકાનેરમાં વીજશોક લાગતા બે યુવાનોના મોત
અલગ અલગ વિસ્તારમાં વીજશોકથી બેના મોત થતા પોલીસે તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેર પંથકમાં બે અલગ અલગ વિસ્તારમાં વિજશોકથી બેના મોત થયાની ઘટના સામે...
વાલાસણ ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો
વાંકાનેર : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત વાંકાનેર તાલુકાના વાલાસણ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-મોરબી હસ્તકના સ.આ.દ.-પીપળીયારાજ અને સ.હો.દ.-જોધપરના...