યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા 22 વર્ષીય રાહુલભાઇ રાજેશભાઇ વાઘેલા એ ગઈકાલે તા. 15ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળાફાસો ખાય લેતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે જાણ થતા વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text